ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, નરેન્દ્ર મોદી ની ખાસ અપીલ
દેશમાં લોકશાહીનો મહાપર્વ ગણાતી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા અંતર્ગત આજે આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારથી જ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7:00 વાગ્યાથી મતદ?...
‘લોકતંત્ર’નુ સ્થાન ‘ભીડતંત્ર’ ના લઈ શકે, પ્રદર્શનકારીઓ સામે આકરી કાર્યવાહી કરતા સુનકનો પોલીસને આદેશ
બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે. સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હત?...
Deepfake લોકતંત્ર માટે નવો ખતરો, સરકાર નવા નિયમ લાવશે: મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ...