‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નોઇડાને લગતી વર્ષોથી ચાલતી આવી રહેલી ‘અપશુકન’ માન્યતા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો છે. લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાત મુલાકાતે, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોન?...
ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ ક...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ નાભ્રષ્ટાચારના અક્ષેપો
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ.. વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃતિ નાગરિકો પહોંચે તે પહ?...
રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો કેવો રોલ હોવો જોઈએ એ સાબિત કરવામાં રાહુલ ગાંધી નિષ્ફ્ળ: મનસુખભાઈ વસાવા
ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને લોકસભામાં આવી ગયા: મનસુખભાઈ વસાવા પાર્ટીનો કાર્યકર્તા ભલે ના ગમતો હોય પણ એને નુક્શાન કરવાની વૃત્તિ નહિ રાખવાની: મનસુખભાઈ વસાવા ...
ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને વિકાસનું પરિણામ
લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણિયા સાથે મતદારો અને વિજેતાઓન...