તુર્કીયેમાં 6.1 તીવ્રતાનો આવ્યો ભૂકંપ, ઇસ્તાંબુલ સુધી ધ્રુજી ધરા, અનેક ઈમારત ધરાશાયી
રવિવારે તુર્કીયેના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાના ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી હતું અને તેના આંચકા 1.6 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ઇસ્તાંબુલ ?...
ભૂકંપ, સુનામી બાદ હવે રશિયામાં ફાટ્યો જવાળામુખી
30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવ...
8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનમાં સુનામી, અનેક જગ્યાએ આપ્યું એલર્ટ
રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ ?...
પાકિસ્તાનમાં ફરી 4.6 ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિ?...
BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...
મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3...
તેલંગાણામાં 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, હૈદરાબાદ સુધી અસર દેખાઈ, લોકો ફફડી ઊઠ્યા
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી ...
મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ
આજે સવારે મહારાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. 7 વાગે અચાનક ધરતી ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. નાંદેડ જિલ્લાના હદગાંવ શહેરના સાવરગાંવ ગામમાં ભૂકંપ આવ્યો હત?...
સૌરાષ્ટ્રમાં ધરતી ધણધણી, આ જગ્યાએ આવ્યો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ગામડામાં પણ અસર
તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. . 3 કલાકને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતો. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7 નોંધાઇ છે.. ભૂકંપનું કેન્દ્ર ?...