સોનાં-ચાંદી પર મોટી જકાત વધારો : સરકારનો મોટો નિર્ણય, 6% થી સીધી 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે આર્થિક સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે સોનાં અને ચાંદી પરની આયાત જકાતમાં મોટો વધા...
મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ?...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...