ભારતમાં GST વસૂલાતે બનાવ્યો નવો રેકોર્ડ : માર્ચમાં 8.8% વૃદ્ધિ, 2 લાખ કરોડને વટાવી ગઈ
ભારતના મજબૂત આર્થિક પરિબળો વચ્ચે Goods and Services Tax (GST) વસૂલાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માર્ચ 2026 દરમિયાન કુલ GST વસૂલાત 8.8 ટકા વધીને ₹2,00,064 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ₹1,83,845 કરોડ ?...
ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજ?...
IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે, અને આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF) દ્વારા માન્યતા મળી છે. IMFના ચીફ ક્રિસ્ટાલિના જૉ...
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત
વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સં?...
સેમિકોન ઇન્ડિયામાં PM મોદી, કહ્યું- દુનિયામાં આર્થિક સ્વાર્થ છતાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8%
2 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના યશોભૂમિ ખાતે યોજાયેલા સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસ, રોકાણ અને ભવિષ્યની દિશા અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યા. તેમણે તા?...
દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ
આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાએ તાજેતરમાં એવું પગલું ભર્યું છે જે દુનિયાના અગ્રણી દેશો પણ અત્યાર સુધી નહીં લઈ શક્યા હોય. નાઇજીરિયાએ પોતાના GDP (સાંઘ્યિક ઉત્પાદન મૂલ્ય)ની ગણતરી...
ગીતા ગોપીનાથનું IMFમાંથી રાજીનામું, સાત વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાપસી
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળન?...
આજથી સંસદનું ચોમાસું સત્ર, 21 ઑગસ્ટ સુધી ચાલશે : 8 નવાં બિલ રજૂ કરશે સરકાર
21 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્રને લઈને દેશની રાજનીતિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ગતિ પકડી રહી છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને કુલ 32 દિવસના સમયગાળામાં 21 બેઠકો યોજાવાની છે. મધ્યમાં 12 થી 18 ઓગસ્ટ દરમિયાન...
2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમ?...