CBSE ધોરણ 10 પરિણામ 2026 જાહેર : 93.70% પાસ, દીકરીઓ ફરી આગળ, એક મહિના વહેલું રિઝલ્ટ જાહેર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education) દ્વારા ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ પરિણામ 93.70 ટકા રહ્યું છે, જે ગયા વર્ષના 93.66 ટકાથી થોડું વધારે ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રા...
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર યોજાઈ ગયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ ઉત્સાહભેર યોજાઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન થયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામની ...
ગુજરાત RTE પ્રવેશ 2026-27 : ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
કેન્દ્ર સરકારના Right to Education Act 2009 હેઠળ ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો માટે મફત પ્રવેશની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા આજથી (4 એપ્રિલ) શરૂ થઈ ગઈ છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આ પ્રવેશ પ્ર?...
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં ગાંધીનગરના લોક ભવન ખાતે 28 માર્ચ, 2026ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’ ભવ્ય રીતે યોજ?...
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી ?...
RTE એડમિશન 2026-27 : 4 એપ્રિલથી શરૂ થશે ધોરણ-1 માટે મફત પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા
શિક્ષણના અધિકાર કાયદા હેઠળ Right to Education Act 2009 (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 4 એપ્રિલ, 2026થી શરૂ થવા જઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સત?...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી ₹354 કરોડની શિષ્યવૃત્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે વિશાળ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ શૈક્ષ...
પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી
ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સ?...
પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં
પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્ર...