દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાત?...
પેરૂમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધના વ્યાપક વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા બાદ ઇમરજન્સીની જાહેરાત
દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં રાજકીય અસંતોષ અને વધતા વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારે રાજધાની લીમામાં ઇમરજન્સી (આપાતકાળ) જાહેર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેરૂમાં સરકારવિરોધ?...
લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
ભારતમાં મંકીપૉક્સનો પ્રથમ કેસ મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો કેરલના માલપ્પુરમમાં છેલ્લા અઠવાડિયામાં મળ્યો છે. તપાસ બાદ મંકીપૉક્સની પુષ્ટિ થઈ છે. જેના પર મંકીપૉક્સનો કેસ પુષ્ટિ...