પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ
ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શ?...
હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે બુધવારે હોર્મુઝની સામુદ્રધુની નજીક એક કાર્ગો જહાજ પર ભીષણ હુમલો થયો હતો. આ જહાજ સંયુક્ત આરબ અમીરાતમાંથી નીકળીને ભારતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. હુમલા...
રમઝાન દરમિયાન પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા, ભારતે કરી કડક નિંદા
22 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન એ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના દાવા મુજબ આ કાર્યવાહી Tehrik-i-Taliban Pakistan (TTP) અને Islamic State – Khorasan Province (ISKP) સાથે જોડા?...
રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જ?...
ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને વારંવાર ધમકી આપવાના સંદર્ભમાં ભારત સરકારે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની ઉ...
પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને ?...
ભારત પહોંચતા જ ઈમોશનલ થઈ મુસ્લિમ મહિલા, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભાર?...
‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામ?...
‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...
પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવ?...