ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી
ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડ?...
ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ : જાણો શું છે નૉન-ડેરી પનીર અને સરકારે કેમ લીધો કડક નિર્ણય
ગુજરાત સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનાલોગ અથવા નૉન-ડેરી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રાજ્યના આરો?...
ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી
ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખ?...
ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...
બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...
આયોવામાં ચેકિંગ દરમિયાન ખાદ્ય સુરક્ષાના કારણે રેસ્ટોરન્ટ અને ફૂડ ટ્રકને અસ્થાયી રૂપે બંધ કરવાની નોટિસ આપવામાં આવી
રાજ્ય, શહેર અને કાઉન્ટીના ખાદ્ય નિરીક્ષકોએ છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન અનેક ખાદ્ય-સુરક્ષા ઉલ્લંઘનો માટે આયોવાની રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સને બંધ કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછી પાંચ રેસ્ટોર?...