સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કર્યા 6 ભારતીય જહાજ : વિદેશ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે. Ministry of External Affairs (MEA)એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં LPG અને LNG જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનો લઈ જઈ રહેલા 6 ભારતીય જ?...
25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ યાત્રાએ જશે વડા પ્રધાન મોદી, પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે ઇઝરાયેલ જઈ રહ્યા છે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના આમંત્રણ પર યોજાઈ રહેલી આ મુલાકાતને બંને દેશો વચ્ચેના...
અમેરિકામા રાષ્ટ્રપતિની ચૂંટણી કમલા હેરિસ જીતે તો જાણો ભારતને શું થશે ફાયદો?
અમેરિકામાં માત્ર બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ દેશની બે સૌથી મોટી પાર્ટીઓ ડેમોક્રેટિક અને રિપબ્લિકન તરફથી ચૂંટણી મેદાનમાં છે. ટ્રમ્પ અગાઉ ...
આતંકવાદી નિયમ નથી માનતા, તો તેમનો ખાતમો કરવાનો પણ કોઈ નિયમ નથી’, આતંકવાદ પર એસ. જયશંકરનું મોટું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014 બાદથી વિદેશ નીતિમાં પર...