વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ
છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં મોટી રાસલી ગામે 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ?...
નવસારી બામ્બુ રિસર્ચ સેન્ટર : આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતાનું ‘આશાનું કેન્દ્ર’
નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં કાર્યરત બામ્બુ રિસર્ચ સેન્ટર આજે માત્ર સંશોધન કેન્દ્ર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિકાસનું સફળ મ?...