Gift City માં વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળની મુલાકાત, ભારત-યુકે નાણાકીય અને શૈક્ષણિક સહયોગ મજબૂત
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસિસ સેન્ટર, Gift City (ગુલફ ઇનડસ્ટ્રીયલ ફાઇનાન્સ સિટી) ખાતે સોમવારે, યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય મેયર પ્રતિનિધિ...
ગુજરાત બજેટમાં શિક્ષણને પ્રોત્સાહન, ગાંધીનગરમાં મેગા લાઇબ્રેરી અને 15 તાલુકાઓમાં પુસ્તકાલય બનાવાશે
ગુજરાત સરકારે વર્ષ 2026-27ના વાર્ષિક બજેટમાં શિક્ષણ અને જ્ઞાન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી સ્થાપવાની જા?...
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શા?...
આસામથી PM મોદીએ ભાવનગરની 50 આધુનિક ઇ-બસોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી
ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવ?...
ગાંધીનગરમાં ‘ભાષિણી રાજ્યમ્ – ગુજરાત ચેપ્ટર’ વર્કશોપનું આયોજન, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલ લોન્ચ કર્યું
ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગવર્નન્સ અને બહુભાષી ટેક્નોલોજીના પ્રોત્સાહન માટે ગાંધીનગર ખાતે ‘ભાષિણી રાજ્યમ્ - ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરવામાં ?...
GIFT સિટી માટે મોટી રાહત, ટેક્સ હોલીડે 10થી વધારી 20 વર્ષ
બજેટ 2026માં વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહેલી ગુજરાતની GIFT સિટીને મોટું નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC)ની વૈશ્વિક સ્પ...
કારીગર તાલીમ યોજના હેઠળ ગુજરાતમાં કૌશલ્ય વિકાસના પ્રયાસોને મળ્યો વેગ
સરકારી ITI માં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨ લાખ કરતાં વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને અદ્યતન તાલીમ આપી સ્વર?...
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન : સંમેલનમાં અલ્પેશનો હુંકાર, કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’ન?...
દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગથી ભારત "વિકસિત ભારત-૨૦૪૭"ના પથ પર અગ્રેસર ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતી...
અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...