લેસ્ટરમાં ગણેશોત્સવના ભગવા ધ્વજને ‘કટ્ટરવાદ’ ગણાવતાં ઇસ્લામી તત્વોનો હિંદુઓને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
યુકેના લેસ્ટરમાં ફરી એકવાર હિંદુઓને નિશાન બનાવવા અને હિંદુવિરોધી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે. ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન ફરકાવવામાં આવેલા ભગવા ધ્વજને લઈને મુસ્લિમ કાઉન્સિલ...
જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર?...
મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક
મહારાષ્ટ્રમાંથી આવતી એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક જાહેરાતમાં, રાજ્ય સરકારે 'સાર્વજનિક ગણેશોત્સવ'ને હવે આધિકારિક રીતે 'રાજ્ય ઉત્સવ' તરીકે જાહેર કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ...
નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂ...