ગુજરાતમાં વધતા સિંહ હુમલાઓથી ચિંતા: ગીર બહાર 507 સિંહો, અમરેલીમાં એક વર્ષમાં 4 મોટા હુમલા
ગુજરાતમાં એશિયાટિક સિંહોની વધતી સંખ્યા રાજ્ય માટે ગૌરવની બાબત છે, પરંતુ હવે આ સફળતા સાથે નવા પડકારો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલામાં માનવીના મોતની બે ગંભીર ?...
અમરેલી જિલ્લાના કોવાયા ગામ નજીક સિંહનો માનવ પર હુમલો, સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ
ગુજરાતના સિંહોના વસવાટ વિસ્તાર ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કર...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...