ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહનું મોટું નિવેદન, કહ્યું – મને ખૂબ માર્યો
જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજકીય અને સામાજિક વલણોને ખૂબ અસર કરી છે. નવી માહિતી અનુસાર, આ ઘટના પાછળનો મુખ્ય આરોપી છત્રપાલસિંહે ખુલાસો કર્યો છે કે ઘટના દેખાતા પ્રમાણે ન?...
તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી
જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગો...
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સાથી અને AAPના જોઇન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ
વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલ...