પશ્ચિમ બંગાળમાં નવી સરકારના મોટા નિર્ણયો : મહિલાઓ માટે નવી યોજના, સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચને મંજૂરી
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ ?...
ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વ?...
8મો પગાર પંચ : 45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ખુશખબર
દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8th Pay Commissionએ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : પેન્શનરોને DA-DRમાં ભેદભાવ નહીં, લાખો લોકોને મળશે સીધો લાભ
દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહતરૂપ નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટએ મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR) મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસ?...
ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...
સરકારી કર્મચારીઓ એલર્ટ! CGHSના નિયમોમાં કરાયા 5 મોટા ફેરફાર, મળશે આ સુવિધાઓ
કેન્દ્રીય સરકારી સ્વાસ્થ્ય યોજના (CGHS) ને ડિજિટલ બનાવવા સરકાર દ્વારા અનેક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકારે તાજેતરમાં HMIS પોર્ટલ અને મોબાઈલ એપ લોન્ચ કરી છે. તેનાથી લાભાર્થીઓ હવે તેમના ઘરમાં ?...
નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ ત્રણે અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્...
રાજ્યના કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે, ઉત્તરાખંડ સરકારનો આદેશ
ઉત્તરાખંડ સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે આદેશ જારી કર્યો છે કે હવે રાજ્યના કર્મચારીઓ સવાર-સાંજ આરએસએસ શાખા અને અન્ય સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ?...
સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો, સરકાર નહિ ચૂકવે DAનું એરિયર્સ
કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફટકો આપ્યો છે. કોરોના કાળ (COVID-19) રોગચાળા દરમિયાન, સરકારી કર્મચારીઓનું 18 મહિનાનું DA બંધ કરવામાં આવ્યું હતું, હવે તેમના ?...
સરકારી કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, નાણામંત્રી બજેટમાં કરી શકે 8માં પગાર પંચની જાહેરાત
બજેટ 2024 માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. એવામાં આ વખતે બજેટમાં કેન્દ્ર સરકાર દેશના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શન?...