શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે દિકરી મારી લાજવાબ નાટકનો શૉ ભા.મા.શાહ હૉલમાં યોજાયો હતો. જેમાં કટલરી કરિયાણાના સૌ સભ્યશ્રીઓ પરિવાર સહિત જ?...
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. બિહાર ચૂંટણી પહેલાં બંને દિગ્ગજ નેતાઓની મુલા?...
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 1...
ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું
સમાજવાદી પાર્ટીના મીડિયા સેલ દ્વારા ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે સીએમ યોગીની પ્રતિક્રિયા આવી છે. સીએમ યોગીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું, ‘જોકે સમાજવ?...
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી
ભારતીય ટેલિકોમ ક્ષેત્ર માટે ખુબ જ મહત્વપૂર્ણ વિકાસ છે. ચાલો તેને સરળ ભાષામાં સંક્ષિપ્તરૂપે સમજી લઈએ: શું થયો છે? સુપ્રીમ કોર્ટએ AGR (Adjusted Gross Revenue) કેસમાં Vi (Vodafone Idea), Airtel, Hexacom અને Tata Tele દ્વારા દાખલ કરવામા...
દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!
જો તમારા હાડકાં નબળા હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય કે થોડીક મહેનત કરતાં જ શરીરમાં થાક લાગતો હોય, તો આ લેખ ખાસ તમારી માટે છે. અહીં અમે તમને દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાના એવા આશ્ચર્યજનક ફાયદાઓ ...
EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર
EPFOના પાંચ મહત્વપૂર્ણ ફેરફારો ખરેખર કર્મચારીઓ માટે ઉપયોગી અને સફળતા તરફ દોરી જતાં છે. ચાલો તેને સરળ ભાષામાં સંક્ષેપમાં ફરી સમજી લઈએ: 1. પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયા સરળ થઈ હવે UAN આધાર સાથે લિંક ?...
પાકિસ્તાને ઘેરવાની તૈયારી, વિદેશમંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે થશે, જાણો શું છે એજન્ડા
વિદેશમંત્રી એસ જયશંકર 6 દિવસની યુરોપિયન મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીના નેતાઓને મળશે. વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ મુલાકાત દરમિયાન જયશંક?...
નવસારીના વાંસદામાં એક પુરુષ બે સ્ત્રી સાથે સાત ફેરા ફરશે
બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિ?...
ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં ₹20 મૂલ્યની નવી નોટો જાહેર કરશે, જેમાં નવા નિયુક્ત થયેલા ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટો મહાત્મા ગાંધી (ન્યૂ) શ્રેણીની રહેશે અને ડિઝાઇન તથ?...