‘કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે, કોઈ અપવાદ નહીં’: નવારોના ‘પ્રોપગેન્ડા’વાળા આરોપ બાદ મસ્કનો જવાબ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
પીએમ મોદી સામાન્ય સાંસદો વચ્ચે બેઠા, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વર્કશોપમાં હાજરી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભાજપના સાંસદો માટે યોજાયેલી ખાસ વર્કશોપમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયસર કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા અને પરંપરાગત રીતે મોખરાન...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...
કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’
મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં ...
કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?
હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વ...
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ ...
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો ?...
વિશ્વ ગીધ દિવસ: ગુજરાતમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ઝાલાવાડમાં કુલ 8માંથી 6 પ્રજાતિના ગીધ જોવા મળે છે
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ?...
ગુજરાતમાં વરસાદના રેડ ઍલર્ટ વચ્ચે બેઠકોનો દોર, જાણો ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બરના દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. બનાસકાંઠા, સાબરક...