ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
સૈનિકોના સન્માનમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસ?...
અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ ?...
યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. https://twitter.com/realDonaldTrump/s...
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઉદ્ધત વર્તનનો ભારત હજુ પણ કડક જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન ડ્રોન હુમલા દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું ?...
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને વિવિધ સુવિધાઓ પૂરી પાડતું રહે છે જેથી લોકો સરળતાથી લાભ મેળવી શકે. બેલેન્સ ચેક કરવાથી લઈને એકાઉન્ટ ટ્રાન્સફર કરવા સુધીની તમામ સુવિધાઓ EPFO દ્વારા ?...
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહે?...
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA)એ દેશની તમામ ટીવી અને ડિજિટલ મીડિયા ચેનલોને એક એડવાઈઝરી આપતા ચેતવણી આપી છે કે, તેઓ દ્વારા તેમના રિપોર્ટિંગ, ડિબેટ અથવા વિઝ્યુઅલ પેકેજોમાં સિવિલ ડિફેન્સ એર રેઇડ સ...
ભારતીય સેનાએ જાહેર કર્યો નવો વીડિયો, નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ
ભારતીય સેનાનું 'ઓપરેશન સિંદૂર' સતત ચાલી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો ન?...