G7 સમિટમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓને મળ્યા PM મોદી, જોવા મળી ભારતની ડિપ્લોમેટિક તાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના અલ્બર્ટામાં પોમેરોય કનાનાસ્કિસ માઉન્ટેન લોજ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G-7 સમિટ સ્થળ પર વડાપ્રધાન મો...
F-35Bભારતીય હવાઈ દળના રડારમાં ભારતને “સ્ટીલ્થ કોડ’ ક્રેક કરવામાં સફળતા
સ્ટેલ્થ વિમાનો સામે પણ સજ્જ ભારતીય હવાઈ દળ! IAFએ સફળતાપૂર્વક ટ્રેક કર્યું બ્રિટનનું F-35B યુદ્ધ વિમાન ભારતીય હવાઈ દળે તાજેતરમાં હવાઈ સુરક્ષા માટેની પોતાની ક્ષમતાઓમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હા...
ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક
સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક ?...
ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
ગુજરાતનુ નામાંકિત એકમાત્ર વિશિષ્ટ ટેક્ષેશેન પ્રેક્ટિસ કરતા એડવોકેટ એસોસિએશન, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટી...
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈન...
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપ?...
આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ
વિડીયોમાં પશુઓની તદ્દન બેદરકાર અને તડપતી હાલત જોઈને લોકોના હ્રદયમાં દુઃખ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે. પ્રકાશભાઈ રાજપૂતે જણાવ્યું કે ઉના?...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ નડિયાદ દ્વારા દૂધ મંડળીના સભ્યોને માહિતગાર કરાયા
મિનિસ્ટ્રી ઓફ કો- ઓપરેશન ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી રમણકુમાર દ્વારા આણંદ જિલ્લાના પણસોરા ગામની સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યા?...
આંદામાનમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર! 5 ગણી વધી જશે ભારતની GDP
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે આંદામાન સમુદ્રમાં કાચા તેલ અને ગેસનો આ વિશાળ ભંડાર મળી આવ્યો છે. જેમાં ભારત લગભગ બે લાખ કરોડ લિટર કાચા તેલનો ?...
રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયા?...