અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક DFCC ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ?...
ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિત?...
Air Indiaની ફ્લાઇટને આ શું થઇ રહ્યું છે? વધુ એક પ્લેનનું કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ હોંગકોંગ પરત ફરી હતી. સૂત્ર?...
સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મેકરિયોસ III’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માનથી બિરદાવવામાં આવ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે વડાપ્રધાન મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ...
આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા “થિન્ક ડિફરન્ટ, બી ડિફરન્ટ” ના વિષય સાથે અક્ષરવાડી ખાતે એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રસિદ્ધ વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામિ દ્વારા અક્ષરવાડી ખાતે યોજાયેલ મેડિકો સ્પિરિ્ચુઅલ કોન્ફરન્સમાં પોતાના જી?...
વધુ એક વિમાન દુર્ઘટના ટળી, લખનઉમાં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધુમાડો ઉઠ્યો
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો ક?...
PM મોદીએ સાયપ્રસમાં અર્થવ્યવસ્થા, ડિજીટલ ક્રાંતિ જેવા મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા
ભારતના PM નરેન્દ્ર મોદીએ રવિવારે સાયપ્રસ (Cyprus Visit)ની રાજધાની નિકોસિયામાં ભારત-સાયપ્રસ CEO ફોરમને સંબોધિત કર્યું. આ મુલાકાત 20 વર્ષમાં કોઈ ભારતીય વડા પ્રધાનની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ દરમિયાન PM ?...
પાટણમાં સિંધવાઈ માતાજીનું ચમત્કારિક મંદિર, જ્યાં ગર્ભવતી સ્ત્રીઓની છે અતૂટ આસ્થા
એક લૉક વાયકા પ્રમાણે સિંધના હમીર સુમરાની ભેંસો સિદ્ધરાજ જયસિંહ લાવ્યા હતા તે ભેંસોને પાછી લઈ જવા માટે સિંધમાંથી સધી માતાજી આવ્યા હતા અને ભેંસો હમીર સુમરાને પરત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહના ...
PM મોદી 3 દેશોની લેશે મુલાકાત, કેનેડામાં G7 સમિટમાં પણ ભાગ લેશે; પહેલી વાર ક્રોએશિયાની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં ત્રણ દેશોની મુલાકાત લેવાના છે. પીએમ મોદી 15 જૂનથી 19 જૂન એમ પાંચ દિવસ દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેવાના છે. આજે આ અંગે માહિતી જાહેર કરત...
ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર Income tax વિભાગની નજર, ટેક્સપેયર્સને મોકલી રહ્યા છે ઈ-મેલ !
ક્રિપ્ટો કરન્સીમાંથી થતી આવક હવે આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. વિભાગે હજારો વ્યક્તિઓને ઈ-મેલ મોકલ્યા છે જેમણે ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહાર કર્યો છે પરંતુ તેમના રિટર્નમાં તેમાંથી થતી આવકનો ?...