ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ભારતમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. ઘણી જગ્યાએ રેકોર્ડ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમી જો?...
એક રાતમાં ચૌદ ઈંચ વરસાદ ગઢડા પંથકમાં શ્રીકાર વર્ષાથી જળબંબાકાર
ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સ...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...
ખાખીનું બલિદાન : કેટલાયે જન્મદિવસ ઉજવ્યો નહીં તો કેટલાકે રજા રદ કરી દિવસ-રાત ફરજ બજાવી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પગલે શહેર પોલીસના ઉત્કૃષ્ટ અને અનન્ય માનવિક સેવા અને ફરજપરાયણતાના પ્રેરણાદાયી ઉદાહરણો વર્ણવાયા છે. આ લેખમાં ચોક્કસ રીતે જણાવાયું છે કે કેવી રીતે પોલીસ અને ?...
મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ વધારવા માટે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે અદ્ભુત વ્યવસ્થા
ચુંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. અહીં તેનો સારાંશ અને અર્થવિસ્તાર રીતે વિશ્લેષણ કરીએ: મુખ્ય મુદ્દાઓ: આક્ષેપોનું પૃષ્ઠભૂમિ:અનેક વિપક્ષી પક્ષોનો આક્?...
ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણ સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ સ્થા...
‘આખું તહેરાન ખાલી કરો’, ઈઝરાયેલ- ઈરાન વોર પર US પ્રેસિડન્ટ ટ્રમ્પની વોર્નિંગથી વર્લ્ડમાં હડકંપ
તેહરાનમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ગંભીર ચેતવણી આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, "ઈરાન પાસે પરમાણુ શસ્?...
ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજી
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
GST ભરનારાઓ માટે મોટા સમાચાર ! 1 જુલાઈથી નહીં કરી શકો આ ફેરફારો, જાણો નવા નિયમો શું છે
દેશ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના અમલીકરણના 8 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે, કેન્દ્ર સરકારે ‘GST પખવાડા’ નામનું એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જે 16 જૂનથી 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો હે?...
અંગત ત્યાગ અને અડગ ફરજનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડી રહેલી FSL નિષ્ણાતોની ટીમને સલામ
FSLની ટીમે રેકોર્ડબ્રેક ૭૨ કલાક કરતા પણ ઓછા સમયગાળામાં મૃતકોની ઓળખ પ્રસ્થાપિત કરી ૫૪ DNA નિષ્ણાતોની ટીમમાં ૨૨ મહિલાઓ; દિવસ-રાત ભૂલીને કરી રહ્યા છે DNA પ્રોફાઈલીંગની જટીલ કામગીરી FSL ટીમના અથાગ પ?...