નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે કેમ્પ યોજાયા
નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટે ભરતી કેમ્પ યોજાયો હતો. શહેર તથા જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોજવામાં આવેલ ભરતી કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મળતી માહ...
ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા, જાણો તેમના વિશે વધુ
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મ?...
‘આરંભ હૈ પ્રચંડ…’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
ભારતીય વાયુસેનાએ 20, મે મંગળવારના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોતાની યુદ્ધ લડવાની તત્પરતાની પુષ્ટી કરી હતી. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો ?...
અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમા?...
સુવર્ણ મંદિરની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, એર ડિફેન્સ ગન તૈનાત
સુવર્ણ મંદિર પર તૈનાત કરવામાં આવેલી વાયુ સંરક્ષણ બંદૂકોની ઘટના ખરેખર અત્યંત ગંભીર અને ઐતિહાસિક છે. આ નિર્ણયો પાછળ જે સંદર્ભો છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ અને તાજેતરના આતંકવા?...
પરમાણુ ઊર્જા કાયદામાં થશે ફેરફાર, સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર વાસ્તવમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા ફેરફાર લાવવા પર વિચાર કરી રહી છે, અને તેના પાછળ મુખ્ય હેતુ છે—2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદન કરવાનો મોખરાવાળો લક્ષ્ય હાંસલ ક...
કપડવંજનો ૧૦૦૦ વર્ષ જૂનો સોલંકી યુગનો વારસો નવી પેઢી માટે જળવાશે
કપડવંજની ઓળખ સમાન કુંડવાવ અને કિર્તિ તોરણનું રેસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કપડવંજના ગૌરવ સમાન કિર્તિ તોરણને સંપૂર્ણ ઉતારી લેવામાં આવ્યો છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના સહકારથ?...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે દિકરી મારી લાજવાબ નાટકનો શૉ ભા.મા.શાહ હૉલમાં યોજાયો હતો. જેમાં કટલરી કરિયાણાના સૌ સભ્યશ્રીઓ પરિવાર સહિત જ?...
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. બિહાર ચૂંટણી પહેલાં બંને દિગ્ગજ નેતાઓની મુલા?...
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ટાઉન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના મંજીપુરા રોડ ખાતે રહેતા ગત 1...