પાટણમાં ભક્તિની ગંગા વહેતી થઈ: અતુલભાઈ પુરોહિતના સુરીલા કંઠે સુંદરકાંડ મહાપાઠનું ભવ્ય આયોજન
પાટણ શહેરે ભક્તિની અનોખી અનુભૂતિ કરી ત્યારે શહેરના ગૌરવ સમાન કાર્યક્રમ – "સુંદરકાંડ મહાપાઠ"નું ભવ્ય આયોજન ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ અને જિલીયાંણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતુ?...
ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ...
નવસારીમાં પૂર્વ પટ્ટીના 15 ગામોમાં કેરી ચોરીની ફરિયાદ ઉઠી
આવેદન આપી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને ચોરો સામે કાર્યવાહી કરવા માંગ કરી નવસારી જીલ્લામાં કેરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ ચોરો પણ સક્રિય થઈ ગયા છે. નવસારીના પૂર્વ પટ્ટીન...
કપડવંજ પોલીસે લગ્ન કરાવી આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગ ઝડપી
કપડવંજ તાલુકાના સાલોડ ગામના 57 વર્ષીય વિધવાને પુત્રના લગ્ન કરાવી આપવાના બહાને છેતરપીંડીં કરી રૂ ૧.૩૫ લાખ લઈ ભાગી જનાર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. બનાવની વિગત જ?...
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઈતિહાસ
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લિગો પૈકીનું એક શ્રી કેદારનાથ મંદિર પ્રખ્યાત છે. હિમાલય ક્ષેત્રમાં આવેલું કેદાર...
પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર
ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કા?...
પરીક્ષાના 2 દિવસ પહેલા NTAની મોટી કાર્યવાહી, 106 ટેલિગ્રામ અને 16 ઇન્સ્ટાગ્રામ ચેનલોની થઈ ઓળખ
NEET UG 2025 માટે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 100થી વધુ એવા ટેલિગ્રામ ચેનલની ઓળખ કરી છે જે NEET UG પરીક્ષા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સાથે જ આવા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ્સ પર કડક કાર્યવ?...
હવે મતદાર યાદીમાં નહીં દેખાઈ મૃતકોના નામ, ચૂંટણી પંચે એક સાથે લીધા ત્રણ નિર્ણય, જાણો
ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને સુધારેલી બનાવવા માટે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી ત?...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
નડિયાદમાં “આંતરરાષ્ટ્રીય મજૂર દિન” ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...