એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો
‘હું જાપાન જવા માંગતો હતો પણ ચીન પહોંચી ગયો’… એરપોર્ટ (Airport) પર લોકો સાથે પણ કંઈક આવું જ થાય છે જ્યારે તેમનો સામાન યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચે છે. જો સામાન ખોવાઈ જાય તો તણાવ વધી જા?...
પંચ કૈલાશમાનું એક મણિમહેશ કૈલાશ, જાણો ક્યાં છે આ પવિત્ર સ્થળ અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ
ભગવાન શિવનું આ સ્થળ છે મણિમહેશ કૈલાશ જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ પવિત્ર સ્થળ પંચ કૈલાશમાંનું એક માનવામાં આવે છે. કૈલાશ પર્વતની તળેટીમાં આવેલા માનસરોવર તળાવની જેમ અહીં પણ એક તળાવ આવેલું ...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છ...
કેનેડામાં હાયર એજ્યુકેશનનો પ્લાનિંગ કરનારા ભારતીયો માટે કામના સમાચાર, રહેશો ફાયદામાં!
કેનેડા અભ્યાસ માટે સલામત અને સારો દેશ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડા અભ્યાસ માટે વિશ્વનો નવમો શ્રેષ્ઠ દેશ છે. કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે ઘણી તકો છે....
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે ?...
એન્જિનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે ભારતીય રેલવે, લોકો પાઇલટ્સને મળશે પહેલીવાર આ સુવિધા
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફા?...
પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા,’રાક્ષસોને મારવા…’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે (24 એપ્રિલ) કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા, પરંતુ હિન્દુઓ ક્યારેય આવું કામ નહીં કરે. મંગળવા?...
કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવના નામ પાછળના અર્થ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ નામ "કાંકર" શબ્દ પરથી ઊતરેલું છે, જે ચૂનાના પથ્થરો માટે વપરાય છે. કહેવાય છે કે તળાવના નિર?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય ?...