આખરે આવી ગઇ શુભાંશુ શુક્લાના મિશન Ax-04ની ફાઇનલ ડેટ, ISROએ આપી સૌથી મોટી અપડેટ
ઇસરો, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સની મહેનતને કારણે એક્સ-04 મિશન પાછું ટ્રેક પર આવી ગયું છે. 19 જૂન 2025ના આ લોન્ચિંગ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ જ નહીં પરંતુ ભારત માટે ગર્વની ક્ષણ પણ હશે. ઝ્વેઝદા મોડ્?...
તલગાજરડા ચિત્રકુટધામમાં સંતોની થઈ ભીડ સહજ સાંત્વના માટે
મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી તલગાજરડા ચિત્રકુટધામમાં સહજ સાંત્વના આપવા માટે સંતોની ભીડ થઈ છે. અહીંયા પરંપરાગત પ્રણાલી મુજબ સર્વ સમાજ મોરારિબાપુનાં મોઢે આવી રહ?...
અમદાવાદ પ્લેન ક્રેશ પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ આ હ્યદયદ્રાવક દુર્ઘટનાથી ભાવુક થયા છે. તેમણે જણાવ્યું કે, તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદ?...
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
આજે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકારણી પરિમલ નથવાણીએ ટ્વીટ...
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘ?...
મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
જેમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રો...
આણંદમાં ગેરકાયદે કતલખાનુ ચલાવ ગૌવંશની કતલ કરવાના ગુનામાં નાસતા-ફરતા 6 આરોપીઓ ઝડપાયાં
જેથી પોલીસની ટીમે ગત તારીખ ૧૨-૪-૨૫ ના રોજ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને જોઈને ત્યાં હાજર આસીફમીયા અલ્લારખા કુરેશી અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી સહિતના શખ્સ...
કપડવંજ ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ખાતે ૠણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
દાણી ફાઉન્ડેશન મુંબઈ તરફથી સંસ્થાને ૭૦ લાખનું દાન સતત ૫૦ વર્ષથી ચરોતરની જનતાના આરોગ્ય માટે કાર્યરત ત્રિભુવનદાસ ફાઉન્ડેશન સંચાલિત કપડવંજ સ્થિત ત્રિભુવનદાસ હોસ્પિટલને દાણી ફાઉન્ડેશન મુ?...
ગળતેશ્વર નદીમાં નાહવા પડેલા હલદરવાસના એક પ્રૌઢને આબાદ બચાવતા હોમગાર્ડના જવાન
ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલિયાની મધ્યમાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હલધરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં ?...
મોદી સરકારના 11 વર્ષમાં ચર્ચામાં રહી જન કલ્યાણની આ 11 મોટી યોજનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગયા 11 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે દેશના ગરીબોની કલ્યાણ માટે અનેક ઐતિહાસિક અને લોકલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્?...