રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ
ફાઈટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતના ટાટા ગ્રૂપ સાથે મોટી ડીલ કરતાં હવે રાફેલનું બૉડી ભારતમાં જ બનશે. દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રૂપ સાથે મળી ફાઈટર પ્લેન રાફેલની બૉડી ભારતમા?...
અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!
અમેરીકામાં રહેતા ભારતીયો માટે એક નવો આર્થિક ઝટકો આવી શકે છે. ટ્રમ્પ પ્રશાસન એક નવા કાયદા અંતર્ગત રેમિટન્સ એટલે કે અન્ય દેશોમાં પૈસા મોકલવા પર 3.5% એક્સાઇઝ ટેક્સ લગાવવાનો નિર્ણય લઈ રહ્યું છે. અ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની થશે અનોખી ઉજવણી
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
21 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, કેટલાક મહત્વના બિલો પર ચર્ચાની સંભાવના
સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. આનો અર્થ એ થયો કે મહત્વપૂર્ણ બિલો અને મુદ્દાઓ પર સ?...
કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગનો મોટો નિર્ણય, સરકારી હોસ્પિટલમાં MR પર લાગ્યો પ્રતિબંધ, ડોક્ટરને મળી શકશે નહીં
બીબી ક્ષેત્રમાં નૈતિકતા અને પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે, અને આવા સંદર્ભમાં કેન્દ્ર સરકારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MRs) અંગે લેવામાં આવેલ નિર્ણય મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય છે. શુ?...
વાલોડના દશા ઝારોળા વણિક સમાજ નું ગૌરવ
સમાજના વડીલ આગેવાનો, મિત્રો મંડળ તથા ગામના લોકો દ્વારા માલવને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વાલોડના રહેવાસી અને ફ્રીડમ વેલી સીબીએસઈ સ્કૂલ, ઉમરાખ-બારડોલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવ?...
ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો
આયકર વિભાગે આર્થિક વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારવાની જાહેરાત કરી છે. હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેશે. તારીખ આગળ વધારવાનું કારણ નિયમો?...
આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-4 માટે એક્સેલ સુવિધા પૂરી પાડી છે, જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે. આવકવેરા વિભાગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંબંધિત માહિત?...
કૈલાશ માનસરોવર યાત્રામાં આવતા ઓમ પર્વતનું રહસ્ય શું છે? જાણો તેનું ધાર્મિક મહત્વ
"ઓમ પર્વત" અને તેની કૈલાશ માનસરોવર યાત્રા સાથે જોડાયેલી ધાર્મિક મહત્વતા અને ભક્તિભાવને વધુ ગહન રીતે સમજાવવામાં આવ્યા છે. હવે ચાલો તે માહિતીનું સારાંશરૂપે એક સુગમ અને પ્રમાણભૂતરૂપે રજુઆત કર...
‘ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી’, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પુણે વિશ્વવિદ્યાલયમાં 'ભવિષ્યના યુદ્ધ અને યુદ્ધકલા' વિષ પર પોતાના સંબધોનમાં ઓપરેશન સિંદૂર પર મહત્ત્વપૂર્ણ વાત જણાવી. તેમણે કહ્યું કે, ભારતે 48 કલાકની ...