ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મોટું પ્રોત્સાહન, ₹20 કરોડના ખર્ચે 4 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનશે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellenc...
વિસનગરના સદુથલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામજનો સાથે રાત્રિ લોકસંવાદ, પ્રાકૃતિક ખેતી અને સંસ્કારી પેઢી પર મૂક્યો ભાર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉમેદપૂરી વાડી ખાતે આયોજિત વિશેષ રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મ...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિ?...
PM-KUSUM યોજનાથી ગુજરાતના ખેડૂતોનું ભાગ્ય બદલાયું: સોલાર પંપ બન્યા આવક, આત્મનિર્ભરતા અને વિકાસના નવા આધાર
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડાંગ, નર્મદા, તાપી સહિત?...
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
અમરેલીમાં ખેડૂતોએ જ આયોજિત કર્યો અનોખો કૃષિ મેળો, ટેકનોલોજી અને પરંપરાનો સંગમ
સૌરાષ્ટ્રના કૃષિ પ્રધાન જિલ્લાઓમાં સ્થાન ધરાવતું અમરેલી હવે ખેતી ક્ષેત્રે એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. અહીં પ્રથમ વખત એક અનોખા ‘કૃષિ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેની ખાસ વાત એ છે ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ, પ્રાકૃતિક ખેતીને અપનાવવા અપીલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ Bhaskaracharya Institute for Space Applications and Geo-Informatics (BISAG) ના માધ્યમથી રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો...