વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ ...
‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની મોટી સફળતા : 1 મહિનામાં 1,470 ગુમ થયેલા લોકો શોધી કાઢ્યા
ગુજરાત પોલીસે ગુમ થયેલા નાગરિકોને તેમના પરિવાર સાથે ફરીથી મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ હાથ ધર્યું હતું. 7 મેના રોજ શરૂ થયેલા આ એક મહિનાના અભિયાન દરમિ...
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ : 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસ?...
શાપર-હડમતાળાની ફાર્મા કંપનીમાં EDની મોટી કાર્યવાહી, હવાલા કૌભાંડની તપાસથી ખળભળાટ
રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગુરુવારે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. કેન્દ્રિય તપાસ એજન્સીની ટીમે એક જાણીતી ફાર્?...
2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...
ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ: 1.09 લાખ કર્મચારીઓ સાથે પેપરલેસ પ્રોસેસ શરૂ
ગુજરાતના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા નિર્ણય અંતર્ગત રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરી (Census)નો પ્રારંભ થઈ ગયો છે. આ વખતની ગણતરી અનેક રીતે ઐતિહાસિક છે, કારણ કે ભા...
રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી
ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પ?...
રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના ...
દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ
દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગ?...
શિનોર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો બિનહરીફ વિજય, કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ
વડોદરા જિલ્લોના શિનોર તાલુકા પંચાયતની શિનોર-1 બેઠક પર મોડી રાત્રે ભારે રાજકીય નાટ્યક્રમ જોવા મળ્યો હતો. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ Bharatiya Janata Party (ભાજપ) ના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જ?...