દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
જામનગર: સીતારામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીઓનો જથ્થો જપ્ત
જામનગરમાં દારૂની ગુતરેલી હેરાફેરી સામે એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ગોકુલ નગર નજીક આવેલી સીતારામ સોસાયટીની શેરી નંબર-1માં આવેલ એક રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ?...
થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર ઇસમ આખરે પોલીસના સકંજામાં
બનાસકાંઠા થરાદ-ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ...
હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્વતીય પર્યટન સ્થળ ધર્મશાલાના ઈન્દ્રુનાગ વિસ્તારમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન એક ભારે દુઃખદ ઘટના બની છે, જેમાં ગુજરાતના અમદાવાદથી આવેલા 25 વર્ષના પર્યટક સતિષ રાજેશ?...
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવેલ હોવા છતાં, ઘણા શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસમાં શિક્ષણ આપી રહ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીઈઓ કચેરી...
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી
ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટ...
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ
લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
સાબર ડેરીમાં પશુપાલકોનો પથ્થરમારો, પોલીસે 20થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા
સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી પ્રખ્યાત સાબર ડેરીમાં દૂધના ભાવફેર મુદ્દે ભારે હોબાળો સર્જાયો, જેમાં હજારોની સંખ્યામાં આવ્યા. પશુપાલકો ઉગ્ર બની ગયા હતા. તેમને પોતાના માંગણાં માટે ડેરી સં?...
ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા
ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર રવાના પહોંચ્યા છે. જ્યાં તેઓ ગોપાલ ઇટાલીયા ની રાહ જોઈ એક કલાકમાં રાજીનામું આપવા...