પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં...
અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર તથા અરવલ્લી જિલ્લા એસપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પંકજભાઈ બુટાલા, ચેમ્બરના સભ્યો મહેન્દ્ર ભાઈ વિ શાહ (મામા), બકુલભાઈ શાહ, એ બી પટેલ તથા શ્રી કટલરી કરિયાણા ...
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસાના સુવર્ણજયંતી વર્ષ નિમિત્તે સ્નેહ મિલન તથા પ્રમુખશ્રી ના બર્થ ડે ઊજવણી નો કાર્યક્રમ યોજાયો
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઊજવણી કરી રહ્યું છે. તે નિમિત્તે એસોસિએશનના સૌ સભ્યોનું કપલ સાથે સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથ?...
KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી
જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહક?...
થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો.
થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો જેમાં રાજયોગીની ઉષા દીદીજી વરિષ્ઠ ?...
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા ...
ટી-૨૦ માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બીરુદ વડનગરના નામે
વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઇ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમીન ક્ષેત્રફળ વિસંગતતા, ગેરકાયદેસર દબાણ, નકશા માપણી, જમીન ફાળવણી સહિતના...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
બંધારણ દિવસ–૨૦૧૪ની ઉજવણી PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ– આણંદમાં કરવામાં આવી
ભારતના બંધારણને અપનાવવાની યાદમાં અને ડૉ. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાની દ્રાફટિંગ કમિટીના યોગદાનને સન્માનિત કરવા અને સ્વીકારવા તથા બંધારણીય આદર્શો અને સિદ્ધાંતોને પુન:પૃષ્ટ ?...