ભારતની GAGAN ટેકનોલોજીથી ઉદયપુરમાં સફળ લેન્ડિંગ, સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમથી એવિએશનમાં નવી ઉડાન
ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી ટેકનોલોજીકલ સિદ્ધિ નોંધાઈ છે. 27 જૂન, 2026ના રોજ ઉદયપુર એરપોર્ટ પર ઈન્ડિગો Airbus A320 વિમાને ભારતની સ્વદેશી સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ GAGANની મદદથી સફળ લેન્ડ...
અરુણાચલમાં PLA કેમ્પના અહેવાલો ખોટા, ભારતીય સેનાએ ચીની ઘૂસણખોરીના દાવા નકાર્યા
ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLA દ્વારા ઘૂસણખોરી કરીને નવા કેમ્પ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સેનાએ સત્તાવાર સ્પષ્ટતા ?...
ગુજરાતમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત : 5 જિલ્લામાં 3,611 એકર વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા
ગુજરાતને રોકાણ, ઔદ્યોગિક વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં યોજાયેલી Vibrant Gujarat Regional Conferenceની ચોથી આવૃત?...
સરલા ભટ હત્યા કેસ : 36 વર્ષ બાદ SIAની 737 પાનાંની ચાર્જશીટમાં યાસીન મલિક માસ્ટરમાઇન્ડ તરીકે નામજોગ
કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ, યાતના અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAએ મોટો ખુલાસો કર્યો છે. 29 જૂન, 2026ના રોજ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમા?...
ખેડા- નડિયાદમાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને મળશે વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્?...
પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ
કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શ?...
સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવ?...
પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી
પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુ?...
ગરુડેશ્વર ડિમોલિશન : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અધિકારીઓના બંગલા પર બુલડોઝર કાર્યવાહી
વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. સરકારી પ્લોટ મ?...