BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ : મધ્ય પૂર્વ તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સપ્લાય પર ચિંતા
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં એસ. જયશંકરએ વૈશ્વિક સુરક્ષા, મધ્ય પૂર્વ સંકટ અને ઊર્જા પુરવઠા જેવા મુદ્દાઓ પર ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. આ બ...
ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’
વિશ્વ પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્ટ્રને આધ્યાત્મિક પાયાની મોટી આવશ્યકતા છે. આ જ ઉમદા...
નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા
નોઈડામાં 13 એપ્રિલ 2026ના રોજ થયેલી હિંસક ઘટનાની તપાસ હવે ગંભીર વળાંક લઈ રહી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને અનેક સંગઠનોના કનેક્શન સામે આવ્યા છે....
દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ
દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમા?...
NEET UG 2026 રદ બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી પરીક્ષા, પેપર લીક મામલે મોટો ખુલાસો
ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા NEET UG 2026ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મે 2026ના રોજ યોજાયેલી પરીક્ષાને પેપર લીકના ગંભીર આરોપોને કારણે સંપ?...
ઇઝરાયેલ-ઈરાન તણાવનો ભારત પર અસર : પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘું, CNG પણ વધી ₹2
ભારત સહિત વિશ્વભરમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવનો સીધો પ્રભાવ હવે સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી અથડામણને કારણે મિડલ-ઈસ્ટમાં તેલ પુરવઠા પર અસર પ?...
ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય
પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચ...
નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)
રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્?...
ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર
રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વ?...
દિલ્હીમાં મોટો નિર્ણય : અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ઈંધણ બચત માટે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ
વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરી...