વોર્ડ નં. 3માં ભાજપનો ભવ્ય વિજય, અક્રમ કુરેશીએ 2002 મતથી કોંગ્રેસને હરાવી
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર અક્રમ ઇબ્રાહિમ કુરેશીએ કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમને 2,002 મતોના મોટા માર્જિનથી પ?...
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં 'બાપા સિતારામ' ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુ?...
રાજકોટ, જુનાગઢ અને બોરસદની TP યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય, શહેરી વિકાસને મળશે નવી ગતિ
ગુજરાતના શહેરોમાં આયોજનબદ્ધ વિકાસ, રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, જાહેર સુવિધાઓ અને અન્ય આંતરમાળખાકીય પ્રોજેક્ટને વેગ આપવા રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણયો લીધા છે. શહેરી વિકાસ અને ?...
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની મુક્તિ માટે ‘વારિસ પંજાબ દે’નું શક્તિપ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ અને આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અન્ય શીખ કેદીઓની મુક્તિની માંગ સાથે અકાલી દળ ‘વારિસ પંજાબ દે’ના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ બુધવારે ચંદીગઢ તરફ વિરોધ કૂચ કર?...
રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર, જગદીશ આફલેને સચિવની જવાબદારી સોંપાઈ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મામલો સામે આવ્યા બાદ મોટો સંગઠનાત્મક અને વહીવટી ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્ર?...
લોકસભામાં રાહુલ ગાંધીના અમિત શાહ પર ગંભીર આરોપથી હોબાળો, સરકારે પુરાવા અથવા માફીની કરી માંગ
લોકસભામાં બુધવારે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા સંબંધિત સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પ્રદર્શન?...
કર્ણાટકમાં RSSની નોંધણી ફરજિયાત છે, નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, પ્રિયાંક ખડગેએ સંઘને ધમકી આપી
કર્ણાટકના ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસ, કાનૂની દરજ્જા અને રજિસ્ટ્રેશનના મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે RSS કાયદાકીય માળ...
કચ્છના દયાપરમાં મેગા ડિમોલિશન : 73 ગેરકાયદે દબાણો દૂર, ₹3.5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ
કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર કબજા અને બાંધકામો સામે વહીવટી તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચ?...
ગુરુપૂર્ણિમાએ લુસડિયા ધામ પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, સંત સુરમલદાસજીની સમાધિએ શીશ નમાવ્યું
ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ લુસડિયા ધામની ?...
ગુરુપૂર્ણિમાએ CM ભૂપેન્દ્ર પટેલનો સહજ અંદાજ : પ્રોટોકોલ બાજુ પર મૂકી બાળકો અને ગ્રામજનોને મળ્યા
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિશેષ અવસરે તેમણે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ લુ?...