ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની જાહેરાત, રાજકોટ-વડોદરા સહિત અનેક શહેરોમાં નવા મેયર નિમાયા
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે. રાજ્યના મહત્વના શહેરો રાજકોટ અને વડોદરામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધ...
કર્ણાટકમાં સત્તા ફેરફાર : કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ
કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા ખેંચતાણનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંગલુરુ સ્થિત સીએમ આવ...
TMCમાં મોટો ઝટકો : કાકોલી ઘોષ દસ્તીદારે તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપ્યું, પાર્ટી અંદરના વાતાવરણ પર ઉઠાવ્યા સવાલ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને બારાસાતથી લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે પાર્ટીના તમામ સંગઠનાત્મક પદોથી રાજીનામું આપી દીધ...
અમિત શાહ : સરહદોની આસપાસ, ખાસ કરીને 15 કિલોમીટરની અંદરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લ?...
આફ્રિકાની મદદે ભારત : કાંગોમાં ઇબોલા પ્રકોપ સામે લડવા ઇમરજન્સી દવાઓ અને મેડિકલ સહાય મોકલી
વિશ્વમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતે માનવતાવાદી અભિગમ દાખવી આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારત સરકારે કાંગોમાં ?...
ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી ચિંતા વધી : CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈ-લેવલ બેઠક, 17 સિંહોને આઇસોલેટ
ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીર જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં ચાર સિંહ બાળના મૃત્યુ થતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં ?...
તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અંતે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. બુધવાર, 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરા?...
સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો
વાવ થરાદ ધરણીધર તાલુકાના ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે કેરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં સાત દીકરીઓ છે જેથી મારા કુટુંબી પરિવારમાં ?...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમ?...
દેશમાં વધી રહેલી ભીષણ ગરમી વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : હાઇડ્રેટેડ રહો, બહાર નીકળો તો પાણી સાથે રાખો
દેશભરમાં વધી રહેલી તીવ્ર ગરમી વચ્ચે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાને હાઇડ્રેટેડ રાખે અને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખે. PM મોદીએ ભાર?...