લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ...
કુદરતી લીલાઓથી સૌંદર્યવાન અને પૌરાણિક, ઐતિહાસિક કપડવંજ તાલુકાનું શ્રી કેદારેશ્વર મહાદેવ
પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકા કપડવંજ શહેરથી આશરે બારેક કી.મી.દુર કેદારેશ્વર મહાદેવ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન છે.ત્રણ જીલ્લાઓની ત્રિભેટે આવેલ કેદારેશ્વર મહાદેવની અન?...
‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન ?...
સતત ઘટતા હિંદુઓ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં વધી મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તી
ભારતમાં બદલાતી ધાર્મિક સંરચના: સતત ઘટતા હિંદુઓ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરમાં વધી મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તી સૌથી તાજેતરના વિગતવાર આંકડા 2011ની વસ્તી ગણતરીમાંથી મળે છે. આ આંકડા હવે એક દાયકાથી વ?...
ભારતીયોને નહીં મળે 23 લાખમાં ગોલ્ડન વિઝા, યુએઈએ કર્યો ખુલાસો
યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન?...
નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન
ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ ?...
ફ્રોડ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચા એ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને અરજી આપી
ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લ...
સંસ્કૃત પાઠશાળાના જીર્ણોદ્ધાર પ્રસંગે તેમજ જુના નવા વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલન નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરાયું
ગુરુજનો આચાર્ય હાજર રહ્યા આશિર્વચનો પાઠવ્યા, ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા માર્ગદર્શન આપ્યું , સૌ કોઈ એકબીજાને મળી મહાપ્રસાદ લીધો બ્રાહ્મણ ઋષિ કુમારો એ વેદોનો પઠન કરવું જોઈએ જ્ઞાન મેળવવું જોઈએ શ...
પૂણ્યશ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે
31 મે, 2024 થી દેવી અહિલ્યાબાઈ હોલકરના 300માં જયંતિ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું જીવન ભારતીય ઈતિહાસનું એક સ્વર્ણિમ પર્વ છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિના સામાન્ય પરિવારની દીકરીથી એક અસાધારણ શાસનકર્ત...