2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને ‘નદી પ્રહરી’ સન્માન
તરુણ ભારત સંઘ દ્વારા ઈશ્વરિયાનાં કાર્યકર્તા મૂકેશ પંડિતને 'નદી પ્રહરી' સન્માન એનાયત થયું છે. સંસ્થાનાં સુવર્ણ જયંતી વર્ષ પ્રસંગે જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં યોજાયેલ સમારોહમાં...
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું
સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિક?...
ઘુમા ગામમાં મહાકાળી માતાજીનું 150 વર્ષ જૂનું મંદિર, ભક્તોને પૂરે છે સાક્ષાત પરચા
અમદાવાદની ભાગોળે ધુમા ગામના તળાવની વચ્ચે આશરે 150 વર્ષથી મહાકાળી માતાજી બિરાજમાન છે. અનેરો ઈતિહાસ ધરાવતા મહાકાળી મંદિરમાં માતાજીની મુર્તિના દર્શન કરીએ ત્યારે જાણે માતાજી સાક્ષાત બિરાજમાન ?...
હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI
હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડ?...
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET PG-2025) સ્થગિત રાખી છે. NEET PG-2025ની એન્ટ્રન્સ ટેસ્ટમાં પારદર્શિતા અને નિષ્પક્ષત...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
અમેરિકાના વિઝા પર વિદ્યાર્થીઓ માટે આવ્યા રાહતના સમાચાર, ટ્રમ્પ સરકારે આપી મોટી અપડેટ
ટ્રમ્પ સરકારના તાજેતરના નિર્ણય બાદ અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકાએ તમામ વિદેશી વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના લી?...
કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોવિડના નવા કેસો...
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્ય?...