શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો
ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ ગઈકા...
ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓ...
દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ વિરાટ કોહલીને કરી સલામ
ઓપરેશન સિંદૂરની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ વિરાટ કોહલીને સલામી આપી હતી. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે વિરાટ કોહલી કેટલો મહાન ખેલાડી છે. વાસ્તવમાં, સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ મીડિયાને ઓપરે?...
પાકિસ્તાનમાં ફરી 4.6 ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિ?...
માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં માંગલમાં તીર્થધામમાં 'માંગલ શક્તિ સન્માન' સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે 'પરમઉત્સ...
પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય
આજના સમયમાં ભારતની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં સેટેલાઇટ ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને તાજેતરમાં ભાર મૂક્યો ...
પોરબંદરમાં સ્વયંભૂ શિવલિંગ સર્જાય! ભગવાન શ્રીકૃષ્ણની હાજરીના પુરાવા આજે પણ મોજુદ
કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજળ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઈતિહાસકારો અને નિષ્ણાત?...
T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. અગાઉ T20 વર્લ્ડ કપ જીત્યા પછી રોહિતે T20I માંથી નિવૃત્તિ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધ?...