અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
ગઢડા પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે મગરીયા ખોડીયાર મંદિર. ગઢડામા આવેલું મગરીયા ખોડીયાર માતાજીનું મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. માતાજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. બોટાદ જિલ્?...
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો...
મુખ્ય પ્રધાને રાજકોટમાં 557 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આમ શહેર-જિલ્લાન?...
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ઇલૉન મસ્કની સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને ભારતમાં એક જરૂરી લાયસન્સ મળી ગયું છે. મસ્કની કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા ...
‘પાકિસ્તાન જ્યારે-જ્યારે ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે, તેને ભારતની તાકાત યાદ આવશે’
જ્યારે પીએમ મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ પર ત્રિરંગો ફરકાવ્યો, ત્યારે તે ફક્ત ઉદ્ઘાટન સમારોહ નહોતો. તે એક પ્રતીક હતું - ભારતની સાર્વભૌમત્વ, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મ?...
PM મોદી આજે જમ્મુ કાશ્મીરને આપશે મોટી ભેટ, વંદે ભારત ટ્રેન અને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે 6 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન અહીં કુલ 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી વિશ?...
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા યોજાયેલ છે. ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે બરફનાં શિવલિંગ દર્શન લાભ મળ્યો છે. નાનકડા રામપુરા ગામમાં રામેશ્?...
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
એમેઝોન હવે ઓનલાઈન ઓર્ડર પર માર્કેટપ્લેસ ફી વસૂલશે. 5 રૂપિયાની ફી ખૂબ જ ઓછી છે, પરંતુ વારંવાર ઓનલાઈન ખરીદી કરનારાઓને તે મોંઘી લાગી શકે છે. હકિકતમાં ઓનલાઈન શોપિંગ માટે લોકપ્રિય પ્લેટફોર્મ એમેઝ...
‘કેમ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર નામ?’ અમેરિકામાં પૂછાયેલા સવાલનો શશિ થરૂરે આપ્યો શાનદાર જવાબ
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો અને 100થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભાર?...
નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ
. ભારતમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા લોકોના હક્કો, બંધારણની રક્ષા અને તંત્રોના સંતુલન માટે અનિવાર્ય છે. ચાલો, તમારા ઉલ્લેખિત બંને ન્યાયમૂર્તિઓના પ્રસંગો પરથી આ મુદ્દાને historic context સાથે સમજીએ: ન...