પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્ય?...
કેદારનાથમાં શિવલિંગનો આકાર ત્રિકોણાકાર કેમ છે? પાંડવો સાથે જોડાયેલી છે તેની રહસ્યમય કથા
ચારધામ યાત્રામાં કેદારનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. કેદારનાથ ધામ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જેને ભગવાન શિવના સૌથી પવિત્ર મંદિરો માનવામાં આવે છે. ઉપરાંત તે પંચકેદાર તીર્થસ્થા?...
ખેડા જિલ્લા સહિત ચરોતરમાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન, સર્વે કરાશે
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે, હજુ 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેને પ?...
કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણમંત્રી જગત પ્રકાશ નડ્ડાનું એકતા નગર હેલિપેડ ખાતે ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર ક?...
નાંદોદમાં આર.ટી.ઈ. કૌભાંડનો પર્દાફાસ, TDOની બદલીથી વિવાદ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આર.ટી.ઈ. (રાઇટ ટુ એજ્યુકેશન) યોજનાનો લાભ લેવા બનાવટી આવકના દાખલાઓનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભદામ ગામના રાહુલ પ્રજાપતિએ વાર્ષિક માત્ર 18,000 રૂપિયાની આવક દ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...
ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભારતીય સેનામાં અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’ સામેલ કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ભારત સરકાર સેનાનો કાફલો વધારવ...
કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે
પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે ?...
હળવા ઉછાળા સાથે શેરબજાર ખુલ્યું ગ્રીન ઝોનમાં, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
આજે મંગળવારે ટ્રેડિંગના બીજા દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. સપ્તાહના પહેલા દિવસે ગઇકાલે સોમવારે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. બીએસઈ પર સેન્સેક્સ 294 પોઈન્ટના ઉછાળા સાથે 80,796.84 પર બ...
પાટણના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની છેવાડાના ગામોની મુલાકાત: પાણી સહિતની સમસ્યાઓ માટે તાત્કાલિક પગલાંનું આશ્વાસન
મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વર?...