વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળા ગંદા પાણી વહી રહ્યું છતા ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે
ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા...
અમદાવાદ, મુંબઈ સહીત દેશભરમાં દરોડા બાદ, EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચ?...
દ્વિપક્ષીય વેપારથી લઈને સંરક્ષણ અને ટેકનોલોજી સુધી, PM મોદી અને જેડી વાન્સ વચ્ચે આ મુદ્દાઓ પર થઈ હતી ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ચાર દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. સોમવારે સાંજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠક ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને સંબંધોના સંદર્ભમા...
માર્કેટમાં આવી ગઈ છે 500ની નકલી નોટ, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ, આ રીતે અસલી નોટની કરો ઓળખ
ગૃહ મંત્રાલયે બજારમાં આવેલી નકલી નોટો અંગે ચેતવણી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ હાઈ એલર્ટ જારીને જણાવ્યું કે બજારમાં 500 રૂપિયાની નકલી નોટો આવી ગઈ છે, જે એકદમ અસલી નોટ જેવી જ દેખાય છે....
બીલીમોરામાં બિરાજે છે સોમનાથ મહાદેવ, સ્વયંભૂ પ્રગટ્યું હતું શિવલિંગ, સ્વપ્નમાં આવ્યાની લોકવાયકા
બીલીમોરામાં આવેલુ દક્ષિણ ગુજરાતનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ, પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશ અને ભા...
મામૂલી વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યું શેર બજાર, જાણો સેન્સેક્સ અને નિફ્ટીના હાલ
કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં મામૂલી વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. મંગળવારે, BSE સેન્સેક્સ 319.89 પોઈન્ટના વધારા સાથે 79,728.39 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 પણ 59.85...
BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, શ્રેયસ અને ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું
બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત તો એ છે કે,ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની પણ આ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. તો અન્ય ...
ભારતીય પ્રવાસીઓ માટે શેંગેન વિઝા પ્રક્રિયા સરળ બની
જો તમે જર્મનીની સુંદરતા અને ઇતિહાસ માણવા ઇચ્છતા હોવ, તો તમારા માટે આ યોગ્ય સમય છે. તાજેતરના અપડેટ મુજબ, જર્મનીના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓના કારણે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને ...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
નોકરીમાં સમાનતા, ધાર્મિક સ્વતંત્રતા, દરેક ભારતીયને ખબર હોવી જોઇએ બંધારણના આ 15 મહત્વના આર્ટિકલ્સ
ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં બંધારણ ફક્ત એક કાનૂની ડોક્યુમેન્ટ જ નથી પરંતુ આપણા લોકશાહીનો આત્મા છે. એક રંગીન, જીવંત અસ્તિત્વ જે સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાની ભાવનાનું રક્ષણ કરે છ?...