વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન કાયદાને પડકારતી 100થી વધુ અરજીઓ પર સતત ત્રીજા દિવસે સુનાવણી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ અને એ. જી. મસીહની બેંચ દ્વારા સુનાવણી વખતે કેન્દ્ર સરકાર તરફથી સોલ?...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા
જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો એક પછી એક ઓપરેશન ચલાવીને આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. આ જ ક્રમમાં, ગુરુવારે જમ્મુ-કાશ્મીરન?...
Operation Sindoorથી ભારતની કૂટનીતિમાં કેટલો આવ્યો બદલાવ?
રાજદ્વારી અને યુદ્ધ વ્યૂહરચના વચ્ચે એક સમાનતા એ છે કે ખુલ્લી આંખે જે દરેકને દેખાય છે તે વાસ્તવમાં બનતું નથી; જે થાય છે તે દરેકને દેખાતું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા, સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની ?...
ખોપાળામાં મા ગાયત્રીના ત્રણ સ્વરૂપોની સાધના, પાંચ દાયકાથી ચાલે છે તપ આરાધના
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામે ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે. જીલ્લાનું એકમાત્ર ભગવતી મા ગાયત્રીનું આ એવું મંદિર છે, જ્યાં છેલ્લા પાંચ પાંચ દાયકાથી એક જ જગ્યા પર તપ આરાધના ક?...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.. વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદ...
આણંદ એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
માનવાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા, અને ભારતની શરણાર્થી નીતિ વચ્ચે ટકરાવ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કડક ટિપ્પણીઓ કરીને આ મામલાને એક સ્પષ્ટ સંદેશ સાથે પૂર્ણ કર્યો છે. મૂળ મુદ્દો શું છે...
ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા
તુર્કીયેનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ તેના પર વધુને વધુ અસર કરી રહ્યો છે. એક તરફ, જ્યારે ભારત “બાયકોટ તુર્કી” અભિયાન હેઠળ તુર્કી ઉત્પાદનોના બહિષ્કારને કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્ય?...
સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
સંભલ જામા મસ્જિદ સર્વે કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની સિવિલ રિવિઝન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ નિર્ણય સાથે, હવે સ્પષ્ટ થઈ ગયું છે ક?...
પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા પ્રહાર પછી, પાકિસ્તાને 7 અને 8 મે, 2025ની રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુ?...