૯/૧૧ હુમલામાં ૬૦ % મૃતદેહ ઓળખાયા, પાંચ દિવસમાં અમદાવાદમાં ૭૦ %ની ઓળખ
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર પાંચ દિવસમાં FSL દ્વારા 167 મૃતદેહોની ઓળખ, વિશ્વ સ્તરે નોંધપાત્ર સિદ્ધિ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દુઃખદ રીતે મોતને ભેટેલા યાત્રીઓની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ?...
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચારે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
ફાધર્સ ડે ના દિવસે માત્ર પિતાનો મૃતદેહ લઈને લંડન પરત ફરવાનું નક્કી કર્યું. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું અશોક અને શોભના જેઓ જીવનભર એકબીજાની સાથે હતા, સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેની બાદ તેમના ડીએનએ મેચ કરીને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
હવે આ તારીખ સુધી મફતમાં કરી શકશો આધાર કાર્ડ અપડેટ, UIDAI એ ફરી વધારી ડેડલાઇન
જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો પણ તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. વાસ્તવમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ ફરી એકવાર આધાર કાર્ડના મ...
આરબીઆઇએ ગ્રાહકોને આપી મોટી રાહત, દસ વર્ષથી નિષ્ક્રિય રહેલા બેંક એકાઉન્ટ મામલે લીધો આ નિર્ણય
ભારતીય રિઝર્વ બેંકના કરોડો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે 10 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલા બચત અને ચાલુ ખાતાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગ્રાહક આ એકા?...
શૂટિંગ વર્લ્ડકપમાં ભારતની સુરુચિ સિંઘે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ તેનો વ્યક્તિગત ઇવેન્ટમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે. https://twitter.com/KhelNow/s...
એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 265 લોકોએ જી?...
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક હુમલા વધતા ભારતીયો સાવધાન, દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયો કટો...
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવું પડશે આ કામ
અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં ?...
શું વાત છે ! 2027માં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે, જાણો કેવી રીતે થશે ડેટા એકત્રિત
ભારત સરકાર 2027માં યોજાનારી વસ્તી ગણતરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે, આ વખતે વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોબાઇલ એ?...