દાંતનું દર્દ હોય કે પછી પીળાશ કે પેઢાની સમસ્યા! બસ નાનકડું કામ કરશે દરેક પરેશાનીનું કામ તમામ
આજકાલ ખાવાપીવામાં ધ્યાન રાખતા નથી. જેના પગલે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. તો સાથે સાથે દાંતની સમસ્યા પણ થાય છે. દાંતનો દુખાવો સૂચવે છે કે તમને તમારા દાંત અથવા પેઢામાં સમસ્યા છે. જો તમને દાંતમ...
આદુની ચા જ નહીં…. તેનું જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો તેના ફાયદા
આદુ એ ભારતીય રસોડામાં વપરાતો એક મહત્વપૂર્ણ ઈન્ગ્રિડિયન્ટ છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરે છે. આદુ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતો પરંતુ સાથે જ તે સ્વાસ...
આ વસ્તુના સેવનથી શરીરની ચરબી થઈ જશે છૂ-મંતર, ફટાફટ ઓગળશે પેટની ચરબી
1. વજન ઘટાડવું કોઈ પડકારથી ઓછું નથી આજકાલ દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહેવા માંગે છે પરંતુ આજના સમયમાં ઘણા લોકો સ્થૂળતાથી પરેશાન છે. તેમના માટે વજન ઘટાડવું કોઈ પડકારથી ઓછું નથી. શરીરમાં ચરબી ?...
શું તમને પણ દર અડધા કલાકે લાગી જાય છે ભૂખ? તો બસ આટલું કરો, પેટની સાથે મન પણ રહેશે શાંત
ભૂખ લાગવી સામાન્ય બાબત છે. દરેકને ચોક્કસપણે ભૂખ લાગે છે, પરંતુ કેટલાક લોકોને દર અડધા કલાકે ભૂખ લાગ્યા કરે છે તો કોઈને જમીને આવી તો પણ 5-10 મિનિટમાં ફરી ભૂખ્યું થઈ જાય છે. આ કોઈ સામાન્ય બાબત નથી. તે?...
તમારા પગમાં દુ:ખાવો થાય છે? ઘરેલું ઉપાય અજમાવી જુઓ
આજકાલ પગમાં દુખાવો થવો સામાન્ય વાત છે. પગમાં દુખાવો ફક્ત વૃદ્ધોમાં જ નહીં, પણ બાળકોમાં પણ જોવા મળે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સ્નાયુઓમાં તણાવ, વેરિસોઝ વેઈન, યોગ્ય રક્ત પરિભ્રમણનો અભાવ ...
હળદર અને આદુનું પાણી પીવાથી થાય છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ ડાયેટમાં કરો સામેલ
આપણા દેશમાં સદીઓથી હળદર અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં શાકભાજીમાં હળદર ઉમેરવામાં આવે છે અને ચામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ શરદી અને ઉધરસ જેવા અનેક રોગોમાં ...
ઉનાળામાં વધારે ડ્રાયફ્રૂટ્સ ખાવા નુકસાનકારક, જાણો કયા અને કેટલા પ્રમાણમાં ખાવા ફાયદાકારક
ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે અને દિવસ દરમિયાન જો તમે સાચી માત્રામાં ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો તમને પોષણ મળે છે. હવે સામાન્ય રીતે આપણે એવું સાંભળવા મળે છે કે શિયાળામાં શરીર...
સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવો કેમ જરૂરી, જાણો ફાસ્ટિંગના ફાયદા
ભારતમાં ઉપવાસની પરંપરા ધર્મ સાથે જોડાયેલી બહુ જુની પ્રથા ઘણી વધારે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી તમારા શરીર પર શું અસર થાય છે અને જે દિવસે તમે ઉપવાસ કરો છો તે દિવસે તમારા શરીરમાં શ?...
ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ તરબુચ ખવાય કે નહીં? જોજો સુગર લેવલ વધી ન જાય
ઉનાળામાં લોકો તરબૂચ ખાવાનું ખૂબ પસંદ કરે છે કારણ કે આ ફળ શરીરમાં પાણીની કમી નથી થવા દેતું. સાથે જ તેમાં પોષક તત્ત્વો પણ ભરપુર માત્રામાં હોય છે સાથે જ મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ્સ ભર?...
ફક્ત પાણી પીને ઘટાડી શકો છો વજન ! જાણી લો તેને પીવાની સાચી રીત
પાણી પીવાથી કેલરી બર્ન થાય છે અને શરીરમાંથી કચરો પણ નીકળી જાય છે. મહિલાઓએ દિવસમાં 9 થી 10 કપ પાણી પીવું જોઈએ અને પુરુષોએ 12 થી 13 કપ પાણી પીવું જોઈએ. જો કે વજન ઘટાડવા માટે પાણીનું યોગ્ય સેવન કરવું જો?...