દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
રાજ્યના મુખ્યમંત્રીએ આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનની આફતના કારણે રાજ્યના અ?...
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભ...
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ
હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભા?...
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને હાલ હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. રાજ્યના ?...
પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય
ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાન?...
પીએમ મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે જાહેર કર્યું ₹1600 કરોડનું આર્થિક સહાય પેકેજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બરના રોજ પંજાબની મુલાકાત લઈને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સૌથી પહેલા હવાઈ સર્વે કરીને રાજ્યના અનેક જ?...
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર
હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ?...
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા
ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ ...