RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ...
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે ?...
મોહરમ જુલૂસમાં મુસ્લિમ ટોળાએ ‘હિંદુ રાષ્ટ્ર’ લખેલો ધ્વજ સળગાવ્યો: વિરોધમાં હિંદુઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
મધ્યપ્રદેશના રતલામમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલી ઘટના એ સંવેદનશીલ સામાજિક અને ધાર્મિક માહોલમાં તંગદિલી પેદા કરતી ઘટનાઓમાંની એક બની છે. 6 જુલાઈના રોજ મોહરમનું જુલૂસ શહેરના મસ્જિદ ચોક વિસ?...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...
AHP ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા આણંદ ની મુલાકાતે
હિન્દૂ સંગઠન AHP (આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા આજે પેટલાદની બાંધણી ચોકડી ખાતે એક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જુના સાથીઓ સાથે શુભેચ્છા મુલાકા?...