ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા ! ‘.... અબ કાશી-મથુરા બાકી હૈ’ !- હિંદુ જનજાગૃતિ સમિતિ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્દેવી (શ્રી સરસ્વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્ચ ન્યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્...
ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું
ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુર...
નવરાત્રિમાં બિનહિંદુઓની એન્ટ્રી બંધ કરાવવા હિંદુ સંગઠનોની રાજકોટ કમિશનરને અરજી
હાલ દેશમાં હિંદુ તહેવારોની સીઝનનો માહોલ સર્જાયો છે. ગણેશોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને તરત જ નવરાત્રિનો પાવન તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ગરબા મહોત્સવનું ખ?...
નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...
થરાદ ખાતે હિન્દૂ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા હુમલાઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું…
થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અ...
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
બારડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નીલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપ?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...
શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો, શુક્રવારે હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર
હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે. https://twitter.com/ANI/status/1834503479882383445 શુક્રવારે મોટી સંખ?...
સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા ખેડા જિલ્લા કલેકટર શ્રી ને શિક્ષણ ક્ષેત્રે વિધર્મી હેવાન દ્વારા માત્ર ૯ વર્ષની દીકરીને અશ્લીલ પીડાદાયક હરકતો કરનારને ફાંસી આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું
સમાચારની વાત કરીએ તો હિન્દુ સમાજની બહેન દીકરીઓની જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓ ને લઈને અને વર્તમાનમાં કઠલાલ તાલુકાની મથુરપુરા પ્રાથમિક શાળાના પચાસ વર્ષીય વિધર્મી શિક્ષકે નવ વર્ષીય બાળકી ...
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ધાર્મિક સ્થાનો પર નોટિસ આપતા આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
આજરોજ વ્યારા શહેરના હિન્દુ સંગઠનો અને હિંદુ સમાજના લોકો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધાર્મિક સંસ્થાનોના વહીવટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરો હ...