ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ...
હિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો યથાવત
રાજસ્થાન હાઇકોર્ટે તાજેતરમાં માંસની દુકાનોથી જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે, જે ધર્મસ્થાનોની આસપાસના પરિસરમાં કાનૂની નિયમોનું પાલન અને સામાજિક-સાંસ્કૃતિક સંવેદન?...
અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિ?...
આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ
ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિ કવિ નરસિંહ મહેતાની સાધનાભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિ કવિ ભક્ત નરસિંહ મહેતાની શિવસાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનુ?...
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાય?...
પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ
ભાવનગર નજીક કોળિયાક ગામ પાસેનું સુપ્રસિદ્ધ આસ્થા સ્થાન એટલે પાંડવોની કથા સાથે જોડાયેલ સમુદ્રમાં બિરાજતાં નિષ્કલંક મહાદેવ સ્થાન છે. મહાભારત યુદ્ધમાં પરિવારનાં જ સંહારના પાપ મુક્તિ વગેર?...
અમેરિકાના BAPS મંદિર પર ખાલિસ્તાનીઓએ ચીતર્યા આપત્તિજનક નારા
તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર જન્માષ્ટમી પહેલાં અમેરિકાના ગ્રીનવુડ (Greenwood) સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ (Temple Vandalised) કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 10 ઑગસ્ટના રોજ બની હોવાનું ?...
સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન
રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે. ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમ...
ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વા?...
નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...