અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ 18 એપ્રિલે વડાપ્રધાન કાર્યાલયમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ ર?...
બિહારમાં સમ્રાટ ચૌધરીનો વિશ્વાસ પ્રસ્તાવ પાસ, NDAએ સહેલાઈથી સાબિત કરી બહુમતી
બિહારના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા બહુમતી સાથે પસાર થઈ ગ?...
રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ
દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યો?...
સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુરાચાર, આરોપી ઝડપાયો
સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહ?...
જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં હિંસાની ઘટનાઓ વચ્ચે પણ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર આશરે 92.38% મતદાન થયું છે, જે રાજ?...
વારાણસીમાં વિદેશી નાગરિકનો હિન્દુ રીતિ-રિવાજથી અંતિમ સંસ્કાર, પત્નીએ કેનેડાથી ઓનલાઈન અંતિમયાત્રા નિહાળી
ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક શહેર વારાણસીમાંથી એક ભાવુક અને અનોખી ઘટના સામે આવી છે. કેનેડાથી મોક્ષની શોધમાં આવેલા તારસ તનાસોવ (55)ના અવસાન બાદ તેમનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરવામા?...
પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...
બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવ?...
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યાર?...
પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણન?...