CM નાયબ સિંહ સૈનીનો મોટો નિર્ણય, શહીદોના પરિવાર માટે પેન્શન અને વળતર વધારાશે
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પાવન પ્રસંગે રાજ્યના શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સૈનીએ જણ?...
કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું
દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ?...
હાઈફા મેયરનું નિવેદન: “ભારતીય સૈનિકોએ અપાવી સ્વતંત્રતા, ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરાશે”
બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સૈનિકોએ અનેક યુદ્ધોમાં અંગ્રેજોની તરફથી લડત આપી હતી, પરંતુ તેમની બહાદુરીનો શ્રેય ઘણી વખત માત્ર બ્રિટિશ આર્મીને જ મળતો રહ્યો. હવે ઇઝરાયેલના હાઈફા શહેરે આ ઐતિહાસ?...
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ
દુનિયાના સૌથી ઊંચા અને સૌથી કઠિન યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં ફરી એકવાર હિમસ્ખલનની ભયાનક ઘટના બની છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યાર?...
જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંક?...
પૂંચમાં લેન્ડમાઈન વિસ્ફોટ: એક અગ્નિવીર શહીદ, 2 જવાનો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લાના એલઓસી નજીક આજે એક દુખદ ઘટના બની, જેમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અગ્નિવીર જવાન શહીદ થયો અને બે અન્ય ઘાયલ થયા. આ દુર્ઘટના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દ?...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
ભારતીય જવાનોને અપાયો આ ટાર્ગેટ, જાણો અમિત શાહે કેમ આવું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહારમાં નક્સલવાદ સામેની લડાઈમાં યોગદાન આપવા બદલ સશસ્?...
જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજન?...
સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...