મધ્ય પૂર્વ તણાવ વચ્ચે અબુ ધાબીથી દિલ્હી-મુંબઈ ફ્લાઇટ્સ ફરી શરૂ, મુસાફરોને રાહત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સોમવારે Abu Dhabi થી New Delhi અને Mumbai માટે મર્યાદિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. અનેક દિવસોથી ફસાયેલા મુસાફરો માટે આ મોટી રાહતરૂપ બન્યું છે. જોકે, ગલ્ફ ક્ષેત્રન...
ઈન્ડિગો સંકટ વચ્ચે DGCAની મોટી કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગો એરલાઇન પર પૂરતી દેખરેખ ન રાખી શકવાનાં કારણસર ચાર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર્સ (FOIs)ને તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. આ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ...
લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
ઇન્ડિગો પર કડક પગલાં : સરકાર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ અને 5% સ્લોટ અન્ય એરલાઇનને આપવા તૈયારીમાં
તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સતત ફ્લાઇટ રદ થવી, શિડ્યુલ ખલાસ થવો અને લાખો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરાવ્યા બાદ આખું દેશ એક મોટા હવાઈ સંકટની ચર્ચામાં છે. આ પરિસ્થિતિને ગંભીરતાથ?...
ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો સંકટ પર રાજ્યસભામાં કહ્યું : “કડક કાર્યવાહી થશે, દરેક એરલાઇન્સ માટે ઉદાહરણ પૂરું પાડશું”
દેશભરમાં ક્રૂ મેમ્બરોની અછતને કારણે ઇન્ડિગો એરલાઇનની અનેક ફ્લાઇટ્સ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતને ગંભીરતા આપી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમો?...
ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મ?...
ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય, રાજકોટ સહિત આ ફ્લાઈટ કરી રદ, જાણો વિગત
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતન?...
ઈન્ડિગોના સંસ્થાપક Heather Reismanને ફરીથી રિટેલરના CEO બનાવાયા
ઈન્ડિગો બુક્સ એન્ડ મ્યુઝિકે એ વાતની પુષ્ટિ કરી છે કે કંપનીના સ્થાપક Heather Reismanને રિટેલરના વિભાગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. પીટર રુઈસ દ્વારા આ મહિનાની શરૂઆ?...
IndiGoની ફ્લાઈટમાં મુસાફરની તબિયત લથડી, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, સારવાર પહેલા જ થયું મોત
IndiGo એરલાઈન્સની મુંબઈ-રાંચી ફ્લાઈટમાં ગઈકાલે મોડી રાત્રે એક મુસાફરની તબિયત અચાનક લથડી હતી. તેને ફ્લાઈટની અંદર લોહીની ઉલટી થવા લાગતા ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અન?...