IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
લુમ્બિનીમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ શરૂ, શાંતિના મેસેજ માટે વૈશ્વિક મહત્વનું આયોજન
લુમ્બિનીમાં શુક્રવારે ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ અને ત્રીજો આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ સફળતાપૂર્વક શરૂ થયો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને નેપાળ સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય, ને?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં
ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહ?...
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ઈરાન વિરુદ્ધ 6 દેશોની એકતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષા પર ફોકસ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન દ્વારા ઉર્જા માળખાગત સુવિધાઓ પર કરાયેલા હુમલાઓ બાદ વૈશ્વિક સ્તરે મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વિશ્વના ઉર્જા બજારને સ્થિર રાખવા માટે હવે યુનાઇટ?...
વૈશ્વિક સંકટ વચ્ચે ભારત સક્રિય : પીએમ મોદીએ ઓમાન, કતર, જોર્ડન અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે કરી વાતચીત
પશ્ચિમ એશિયામાં વધતા જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે પીએમ મોદીએ 19 માર્ચ 2026ના રોજ અનેક મહત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓમાં ઓમાન, કતર, જોર્ડન, મલેશિયા અને ફ્રાન્સના નેતાઓ?...
કતારના સૌથી મોટા LNG પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો
મધ્યપૂર્વમાં છેલ્લા લગભગ વીસ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગુરુવારે (19 માર્ચ) એક ગંભીર ઘટનાક્રમ સામે આવ્યો છે. ઈરાન એ કતારના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો ?...
PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા
નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ...
ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત
ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર...
પાકિસ્તાને કાબુલની હોસ્પિટલ પર કર્યો બૉમ્બમારો : 400નાં મોત, 250ને ઈજા
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર હિંસક ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધું છે. પાડોશી દેશ પાકિસ્તાન પર કાબુલમાં આવેલ એક હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં આશરે 400 લોકોનાં મોત થયાં હ?...