સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ
ઈશ્વરિયામાં ગોહિલ પરિવાર દ્વારા જ્યોતપાઠ, નવચંડી યજ્ઞ સાથે ધર્મસભા યોજાયેલ, જેમાં સનાતન ધર્મના આપણાં ઈષ્ટદેવને ન ભૂલવા કણિરામજીબાપુનો સમાજને અનુરોધ થયો. ગોહિલવાડનાં ઈશ્વરિયા ગામમાં રબ?...
વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ
ઈશ્વરિયા શાળાની બાળાઓને ગોળકિયા પરિવાર દ્વારા પૂજન સાથે પાણી રાખવાની બાટલીઓનું વિતરણ થયું છે. વિદેશ સ્થિત દાતા દ્વારા નવરાત્રી આરાધના સાથે ઈશ્વરિયામાં શાળાની બાળાઓને ભેટ અપાઈ છે. સિહોર ?...
‘વિશ્વ વિદ્યા સમિતિ’ ગઠન થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા મૂકેશ પંડિત નિમણૂંક પામ્યાં
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકૃતિની કેળવણી હેતુ જળપુરુષ રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં 'વિશ્વ વિદ્યા સમિતિ' ગઠન થયેલ છે. આ સંસ્થાની રચના થતાં ઈશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત સભ્ય ત?...
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણીમાં હોંશભેર જોડાયાં વિદ્યાર્થીઓ
ઈશ્વરિયામાં સિંહ દિવસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયાં. આ આયોજન માધ્યમિક અને પ્રાથમિક શાળા પરિવાર દ્વારા થયું. વિશ્વ સિંહ દિવસ પ્રસંગે સરકારના આયોજન અને વન વિભાગ તથા શ...
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ
ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ નીપજ્યું છે. પોતાના ઘર નજીક બનેલી દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી વ્યાપી છે. ભાવનગર ધોળા રેલમાર્ગ વચ્ચે સણોસરા પાસેનાં ઈશ્વરિયા ગા...
ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયેલ. અહીંયા ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું. નવલાં નોરતાં દરમિયાન શક્તિ વંદના મ?...